UNLOCK 4 / અનલોક-4માં AMTS-BRTSને નદી પાર કરવાની પરવાનગી મળશે? બીજી કઈ કઈ મળશે છુટછાટ જાણો

coronavirus in Gujarat unlock 4 in Ahmedabad guideline

આગામી તા.૧ સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-૪ જાહેર થશે. અનલોક-૪માં સત્તાવાળાઓ દ્વારા લોકો માટે વધુ છૂટછાટ જાહેર કરાશે. આ સંજોગોમાં શહેરની લાઇફલાઇન ગણાતી એએમટીએસ અને બીઆરટીએસ સર્વિસને તંત્ર દ્વારા ૧ સપ્ટેમ્બરથી નદી પાર કરવાની પરવાનગી અપાય તેવી શક્યતા છે, જોકે તે વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ