ચિંતાજનક / અનલોક-1 બાદ કોરોનાનો કેર વધ્યોઃ મંગળવાર સુધી મોતનો આંકડો 1000 સુધી પહોંચવાની સંભાવના

coronavirus in Gujarat unlock 1 percent death in ahmedabad

રાજ્યના આર્થિક અને સામાજિક પાટનગર ગણાતા અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. શહેરમાં ગુરુવારે કોરોનાના 12,354 કેસ અને વધુ 28 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 898 પર પહોંચ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે, પરંતુ કોરોનાથી દર્દીનું મોત પણ થયું છે. એક પ્રકારે સમગ્ર અમદાવાદ કોરોનાની દહેશત હેઠળ છે. જે રીતે કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તે જોતાં આગામી મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં કોરોનાનો મૃત્યુઆંક 1000 થાય તો નવાઈ પામવા જેવું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ