મહામારી / તાજિયા જુલુસ હોય કે, નવરાત્રી એકેય તહેવાર નહીં ઉજવાય: CM રૂપાણી

coronavirus in Gujarat tajiya julus and navratri ban in Gujarat said cm rupani

ગુજરાતમાં કોરોનાની મહામારી વધી રહી છે બીજી તરફ અનલોક કરવામાં આવી રહ્યુ છે પણ તેમ છતાં તહેવારો અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટ નિવેદન આપ્યુ છે. તાજિયા હોય કે નવરાત્રી મહામારીમાં કોઈ મહોત્સવ નહીં ઉજવાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ