બેદરકારી / દિલ્હી તબલીગી જમાતમાં સુરતમાંથી પણ પહોંચ્યા હતા 73 લોકો, આટલા લોકોની હજુ શોધખોળ ચાલુ

coronavirus in Gujarat surat 30 person participate in tablighi jamaat who are missing

દિલ્હીમાં તબલીગ જમાત સંમેલનમાં 2000થી વધુ લોકો ભેગા થયા હતા જેમાંથી 300થી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા હોવાની શંકા છે. ગુજરાતમાં એક વૃદ્ધનું આ જ જમાતમાં જઈને આવ્યા બાદ કોરોનાથી મોત થઈ ચુક્યુ છે જ્યારે તેલગણાં અને ભારતના અન્ય રાજ્યોમાં પણ આ જમાતમાં ભાગ લઈને ગયેલા લોકોએ કોરોના ફેલાવ્યો છે. સુરતમાં 73 જેટલા લોકો આ ધાર્મિક સંમેલનમાં ભાગ લેવા ગયા હતા જેમાંથી 30 લોકો સુધી હજુ સુઘી તંત્ર પહોંચી નથી શક્યુ. લોકલ ટ્રાન્સમિસનનો ફેલાવો આ જમાતમાં ભાગ લીધેલા લોકોથી છે ત્યારે 30 કોરોના શંકાસ્પદ લોક સુરતમાં ખુલ્લેઆમ ફરી રહયા છે.

બ્રેકિંગ ન્યૂઝ