ચિંતાજનક / ખાનગી કોવિડ કેર હોસ્પિટલમાં જતા પહેલા ચેતી જજો, મૃત્યુદર મામલે છે અવ્વલ

coronavirus in Gujarat privet COVID 19 care hospital danger for the patient

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બદથીબદ્તર થઈ છે. ૧૧ ઓગસ્ટની સ્થિતિએ મૃત્યુઆંક ૪૦૦ થયો છે. છેલ્લા ર૩ દિવસમાં કુલ ૪૯ દર્દીનાં મોત થયા છે. એમઓયુ પછી દર બે-ત્રણ દિવસે નવથી વધુ દર્દી મોતના મોંમાં ધકેલાયા છે. મ્યુનિ. તંત્ર દ્વારા ખાનગી કોવિડ કેર હોસ્પિટલદીઠ મૃત્યુઆંક પર ઢાંકપિછોડો કરાઈ રહ્યો છે. એસવીપી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલોમાં વધુ ૧૬૭ દર્દીઓનાં મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ