Coronavirus / રાજ્યમાં આ કારણથી દર્દીઓ સાજા થવાનો આંકડો વધશે

coronavirus in Gujarat positive patient discharged policy

રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે એ મુજબ ગઈ કાલે 219 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહિતના તમામ લોકો હવે જલદીથી દેશની સ્થિતિ સામાન્ય થાય તેવા પ્રયાસમાં છે એવામાં જેમનામાં લક્ષણો નથી પણ પોઝિટિવ છે તેવા લોકોને હોસ્પિટલમાં રજા આપવામાં ખાસ પોલીસી બનાવવામાં આવી છે જે મુજબ ગઈકાલે 219 લોકોને રજા આપી દેવામાં આવી છે. નવી પોલીસીને કારણે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો આંક વધશે.

બ્રેકિંગ ન્યૂઝ