Coronavirus / રાજ્યમાં કોરોના વધુ ચાર કેસઃ અમદાવાદમાં કોઇ નવો કેસ સામે ન આવતાં રાહત

coronavirus in gujarat new four case, no more in ahmedabad

ગુજરાતમાં કોરોના દર્દીની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આજની સ્થિતિએ રાજ્યમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હોઇ અત્યાર સુધીમાં કુલ ૩૩ લોકો કોરોનાગ્રસ્ત થયા છે, જોકે કોરોનાનો મૃત્યુઆંક વધ્યો છે. આ લખાય છે ત્યારે અમદાવાદમાં સવારે સાડા અગિયારની સ્થિતિએ કોરોના પોઝિટિવનો કોઇ નવો કેસ નોંધાયો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ