Coronavirus / કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ટેન્શન ન લો દવાઓ અંગે સરકાર પાસે છે આ પ્લાન

coronavirus in Gujarat mansukh mandaviya statement on drugs

ગુજરાત સહિત ભારત પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. હાલ ભારતમાં કોરોના પોઝિટિવનો આંકડો 550 પર પહોંચવા આવ્યો છે ત્યારે 11 જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે એવામાં કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દવાઓ અને સેનેટાઈઝર તેમજ બીજી સામગ્રી અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, જરૂરિયાત મુજબ સેનેટાઈઝર અને માસ્કને પહોંચી વળવા માટે યુદ્ધને ધોરણે માસ્ક બનાવાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ