ક્વોરોન્ટાઇન / સાવચેતીને પગલે સુરતમાં આખો રાંદેર વિસ્તાર અને મહીસાગરમાં આખે આખા 2 ગામ ક્વોરોન્ટાઈન કરાયા

coronavirus in Gujarat mahisagar two village Quarantine

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા સરકારે 21 દિવસનું લોકડાઉન ઘોષિત કર્યું છે.તેવામાં મહાનગરોના લોકોએ પોતાના વતનની વાટ પકડી છે અને ત્યાં પણ લોકડાઉનમાં તેનું પાલન ન કરવાના કારણે  ગ્રામ્ય વિસ્તારોમાં અફડા તફડી મચી જવા પામી છે.તેવા સંજોગોમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું પંડ્યા ના મુવાડા ગામ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યુ છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાની કામગીરી પણ સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ