મહામારી / આવા લોકોનું શું કરવું, શું ગંભીરતા ત્યારે જ આવશે જ્યારે મોત ઘરે-ઘરે પહોંચશે?

coronavirus in Gujarat lockdown people on road

રાજ્યમાં પોલીસ દ્વારા લોકડાઉન લાગૂ કરવામાં આવ્યા બાદ પણ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. લોકડાઉન અને 144ની કલમની કોઈ અસર જોવા મળતી નથી. તંત્રની સૂચનાઓનું નાગરિકો દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકનું મોત થઈ ચૂક્યુ છે તેમ છતાં લોકો વારે વારે ઘરની બહાર નીકળી રહ્યા છે. રોડ રસ્તા ઉપર પણ મોતના ખોફ વગર ફરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ