Coronavirus / લોકડાઉન 4ને લઈને CMO સચિવ અશ્વિની કુમારે કરી મોટી જાહેરાત, CM રૂપાણી લેશે મહત્વના નિર્ણય

coronavirus in Gujarat lockdown 4 in Gujarat CMO secretary aswini kumar press

આજે પુરવઠા વિભાગના CMO સચિવ અશ્વિનીકુમારે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં લોકડાઉન 4ને લઈને અગત્યની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતુ કે, સીએમ રૂપાણી સાંજે પાંચ વાગે આ અંગે મહત્વની બેઠક બોલાવી છે જેમાં CM રૂપાણી મહત્વના નિર્ણય લેશે.

બ્રેકિંગ ન્યૂઝ