બેદરકારી / લોકડાઉન છતાં લોકો રસ્તા પર કેમ? શું કોરોનાનો કોઈને ડર નથી કે, જાણકારીનો અભાવ!

coronavirus in Gujarat lockdown 22 corona positive case

ગુજરાતમાં લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં એકનું મોત પણ થઈ ચૂક્યુ છે. તેમ છતાં લોકો સમજતા નથી અને કાલે જનતા કર્ફ્યુ બાદ આડે લોકડાઉનને અવગણીને ઘરની બહાર નીકળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ