લોકડાઉન / અનલોક-૩માં પણ કાંકરિયા લેકફ્રન્ટનાં તોતિંગ ગેટ પર ‘તાળાં’ લાગેલાં રહેશે

coronavirus in Gujarat kankaria lake close in unlock 3

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની ગાઇડ લાઇન બહાર પડાઇ છે. જે મુજબ રાત્રી ફરફયુ હટાવી લેવાયો છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ ઓગસ્ટથી જિમ ખોલવાની અનુમતિ અપાઇ છે. દરમિયાન અનલોક-૩ના સમયગાળામાં પણ રાજ્યભરના સહેલાણીઓમાં પ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ ગેટ પર લાગેલાં તાળાં ખૂલવાના નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ હજુ એક મહિનો લોકો માટે બંધ રખાશે તેવું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ