આપઘાત / જેતપુરના શિક્ષકે કોરોનામાં આવક બંધ થઈ જતા મોત વહાલું કર્યુ, શાળાએ નહતો આપ્યો પગાર

coronavirus in Gujarat jetpur teacher suicide

કોરોના લોકડાઉનના ચાર મહિનામાં ઘણા ધંધા રોજગાર બંધ થયા હતાને ઘણા બધા લોકોની રોજગારી ઉપર અસર થઇ હતી,  અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ  થવા પામી છે, અને જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોને અસર થઇ છે, જેતપુર ના એક ખાનગી શાળાના શિક્ષકે આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ