સારા સમાચાર / શું ઋતુચક્રથી ઘટશે કોરોનાનો પ્રભાવ? જુઓ શું કહે છે આર્યુવેદ

Coronavirus in Gujarat its seasonal flue VTV exclusive

દેશમાં કોરોના વાયરસા વધતા કેસ વચ્ચે મહત્વના સામાચાર છે. કોરોના વાયરસના કહેરને લઇ આયુર્વેદ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ઋતુ પ્રભાવથી વકરેલા કોરોનાનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ