ગોટાળો / બોલો, સરકારે ગુજરાતીઓને પરત લાવવા જે અધિકારીની નિમણૂક કરી તેને જાણ જ નથી શું કરવાનું છે

coronavirus in Gujarat ips hasmukh patel dont know about his duty nodal officer

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન પહોંચાડવા અને ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા ગુજરાત સરકારે તજવીજ હાથ ધરી દીધી છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પછી 8 IPS અને 8 IAS ઓફિસરની રાજ્યો વાઈઝ ટીમ બનાવીને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે IPS હસમુખ પટેલે ટ્વીટર ઉપર જણાવ્યું હતુ કે મને લોકો દ્વારા ખબર પડી છે કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ