ખુલાસો / આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે કર્યો ખુલાસો: અમદાવાદમાં COVID-19 હોસ્પિટલમાં..

coronavirus in Gujarat ias jai Prakash shivhare statement on covid 19 bad

મેટ્રો શહેરમાંથી દર્દીને અન્ય જિલ્લામાં રિફર કરવામાં આવશે નહીં. રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે મેટ્રો શહેરમાંથી કોઇ દર્દી અન્ય જિલ્લામાં રિફર થશે નહીં. જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ