લોકડાઉન / પાન-મસાલા અને હેર સલૂનની દુકાનો પર જો આવું કંઈ બન્યું તો બંધ કરી દેવાશે : રાજ્ય સરકાર

coronavirus in Gujarat govt said if people crowd on pan masala then lockdown 4 strict

ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન 4 લાગૂ કરવામાં આવ્યુ છે પણ પાન-મસાલા સહિતની દુકાનોએ થઈ રહેલી ભીડને જોતા CMO અશ્વિનીકુમારે આજે ફેસબુક ઉપર યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, જો ભીડ ભાડ ઓછી નહીં થાય તો લોકડાઉનમાં આપેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ