મદદ / ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારે જાહેર કરી હેલ્પલાઈન, પરપ્રાંતિયોએ વતન જવા સ્વખર્ચે ટિકિટ લેવી પડશે

coronavirus in Gujarat for help line no CMO Secretary stuck other state

CMO સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી વતન જવા માંગતા પરપ્રાંતિયો માટે અને અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે સરકારે અલગ અલગ હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ