અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિ ભુખ્યુ ન રહે એ માટે તંત્ર ખડેપગે 24 કલાક કાર્યરત છે ત્યારે સમાજસેવી સંસ્થાઓ અને સેવભાવી લોકો પણ મદદે આવ્યા છે. અમદાવાદમાં એરિયા વાઈઝ હેલ્પલાઈન નંબરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેનાંથી શ્રમીકો તેમજ રોજ કમાઈને રોજ ખાનારા લોકોને ભોજન મળી રહેશે.
અમદાવાદમાં જાહેર કરાઈ ભોજન માટે હેલ્પલાઈનંબર
ટ્વીટર ઉપર શેર કર્યુ લિસ્ટ
વિસ્તાર વાઈઝ આપ્યા છે નંબર
ગુજરાતમાં સરકાર દ્વારા શ્રમીકોની હિજરત રોકવા અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં આ માટે ફોનનંબરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
સાત ઝોન વાઈઝ અલગ અલગ ઓફિસરને અપોઈન્ટ કરીને જવાબદારી સોંપવામાં આવ્યા છે.