Coronavirus / ગુજરાત સરકારે કહ્યું, અનાજનો જથ્થો પૂરતો છે અને ચિંતા કરવાની જરૂર નથી

coronavirus in gujarat food and supply ministry talk about stock in Gujarat

આજે જ એક સાથે 55 કેસ અને એકલા અમદાવાદમાં 50 કેસ નોંધાતા તંત્ર સહિત તમામને કોરોનાની રફ્તારનો અંદાજો આવી ગયો છે. આવામાં પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં અનાજનો જથ્થો પૂરતો છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાતને દોઢ વર્ષ ચાલી રહે એટલો જથ્થો છે. આવામાં બીજી બાજુ સવાલો એ પણ થઈ રહ્યાં છે કે જે રીતે સરકાર અનાજનો સ્ટૉક કરી રહી છે તો શું કોરોના સાથેની ગુજરાતની લડાઈ લાંબી ચાલવાની છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ