મુલાકાત / વિવાદની વચ્ચે CM રૂપાણીએ વિજય નેહરાને મીટિંગ માટે બોલાવ્યા, જાણો શું થઈ ચર્ચા

coronavirus in Gujarat ex AMC commissioner Vijay nera meet CM rupani

ગુજરાતમાં કોરોના મહામારીનો ભરડો વધુને વધુ કસાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના 14 ઉપર કેસ નોંધાઈ ચુક્યા છે અને 888 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે અમદાવાદના પૂર્ મેયર વિજય નેહરા આજે CM રૂપાણીને મળવા પહોંચ્યા છે. આ બેઠકને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે. વિજય નેહરાના વિરોધ અને સપોર્ટ બંનેમાં સોશિયલ મીડિયા ઉપર ઘમાસાણ ચાલી રહ્યુ છે. ખુદ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા વિજય નેહરા વિરૂદ્ધ પોસ્ટ કરવામાં આવી હતી. બની શકે કોરોના સંકટ સિવાય આ મામલે પણ CM અને પૂર્વ મનપા કમિશનર વિજય નેહરા વચ્ચે વાતચીચત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ