જવાબ / સિવિલમાં જીવતા દર્દીને બદલે મૃતદેહ સોંપી દેવાની ઘોર બેદરકારી મામલે DyCM નીતિન પટેલે કહ્યુ...

coronavirus in Gujarat dycm nitin patel answer on civil carelessness on corona patient

અમદાવાદ સિવિલની આજે એક ઘોર બેદરકારી સામે આવી છે. એક દર્દીને દાખલ કર્યો કોરોનાથી મરી ગયો એવું કહી મૃતદેહ પરિવારને સોંપ્યો. પરિવારે અંતિમવિધિ પતાવી દીધી પછી સિવિલમાંથી પરિવારજનોને ફરીથી ફોન આવે છે કે, દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તો પછી એ કોની લાશ હશે? જેની અંતિમ વિધિ થઈ ગઈ હશે? પરિવારજનોને મોં પણ બતાવવામાં નહોતું આવ્યું. આખરે આ મામલે VTV સાથે વાત કરતા DYCM નીતિન પટેલે તપાસની હૈયાધારણ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ