નિવેદન / ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યૂ લગાવાશે તેવી ઉડી હતી વાતો, આખરે નીતિન પટેલે કરી સ્પષ્ટતા

coronavirus in gujarat dy cm nitin patel Statement gandhinagar press conference

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે, દિવાળીની સીઝન બાદ કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે ત્યારે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને રાજ્યના મહાનગરો કે અમદાવાદના કર્ફ્યુ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વેકએન્ડ કર્ફ્યુ અંગે રાજ્ય સરકારની કોઇ યોજના નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ