LOCKDOWN / લૉકડાઉનને કારણે દ્વારકા મંદિરમાં ઈતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના

coronavirus in Gujarat dwarka mandir krishna rukmani marriage ceremony

ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના ના કહેર વચ્ચે દ્વારકા મંદિરના પ્રવેશ દ્વાર બંધ છે અને ભગવાન દ્વારકાધીશ ના રૂક્ષ્મણી વિવાહની વિધિ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા છે. પૂજારીના હાજરીમાં સાવ સામાન્ય રીતે દ્વારકાધીશના વિવાહ કરાવવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ