ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના ના કહેર વચ્ચે દ્વારકા મંદિરના પ્રવેશ દ્વાર બંધ છે અને ભગવાન દ્વારકાધીશ ના રૂક્ષ્મણી વિવાહની વિધિ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા છે. પૂજારીના હાજરીમાં સાવ સામાન્ય રીતે દ્વારકાધીશના વિવાહ કરાવવામાં આવ્યા હતા.
ભગવાન દ્વારકાધીશના રૂક્ષ્મણી માતાજી સાથે વિવાહ
કોરોના ના દહેશત વચ્ચે પ્રથમ વખત સાદગીપૂર્ણ રીતે લગ્નોત્સવ ઉજવાયો
પૂજારી પરિવારના સભ્યો વચ્ચે લગ્નોત્સવ ઉજવાયો
ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના ના કહેર વચ્ચે દ્વારકા મંદિરના પ્રવેશ દ્વાર બંધ છે અને ભગવાન દ્વારકાધીશ ના રૂક્ષ્મણી વિવાહની વિધિ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા છે.