ચેતવણી / પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યુ કે, ધીરજ રાખો, પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરો તો સારૂ! નહીતર.....

Coronavirus in Gujarat DGP Shivanand jha statement on migrant workers attack on police

ગુજરાતમાં કોરના સંકટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી આપવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી અને રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ધીરજ રાખો પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરો. કોઈપણ સંજોગોમાં લોકડાઉનનું ભંગ અને કાયદાને હાથમાં લેવો યોગ્ય નથી. ગઈકાલે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લેવાતા વાહનોને આગચંપી અને પોલીસ પર પથ્થરમારાના બનાવ બન્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ