ગુજરાતમાં લોકો સહયોગ આપે તે ખુબ જરૂરી છે. વારંવાર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું એ સારી બાબત નથી, પોલીસકર્મીઓ પણ મદદની ભાવનાથી કામ કરે એવી મારી અપલી છે. અને વેપારીઓ તેમજ ગ્રાહકો બંને સમજીને વ્યહાર કરે તો આપણે કોરોના સામે જીતી શકીશું. આ અંગેની પત્રકાર પરિષદમાં પોલીસે લોકોને બહાનાથી ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી હતી.
શું શું કરશે પોલીસ?
ફરીથી જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ફરીથી જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
પોલીસ તમારી સેવામાં હાજર છે. બહાનું બનાવીને ન નીકળો. એકાદુ ટામેટુ ખીસામાં રાખીને ટહેલવા નીકળો એ યોગ્ય નથી. વેપારીઓ હોમડિલિવરી કરશે. ગ્રાહકોએ પણ ખરીદી પહેલા ફોન કરી લેવો.