Coronavirus / ગુજરાતના ડીજીપીનો સૌથી મોટો નિર્ણય, તમામ ધાર્મિક સ્થળ ચેક કરવામાં આવશે

coronavirus in gujarat delhi tablighi jamaat 72 Gujarati go for it said DIG

ગુજરાતમાંથી 72 લોકો દિલ્હી તબલીગી જમાતમાં ગયા હતા. આ અંગેના શહેર વાઈઝ આંકડા જણાવતા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ગુજરાતમાં બીજી પણ મહત્વની વિગતો જણાવી હતી. ગુજરાતમાં હાલ કોરોનાની સંખ્યા વધી રહી છે ત્યારે તેને કાબુમાં રાખવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ