મહામારી / અમદાવાદમાં સજ્જડ બંધ: ગઈકાલે આખુ અમદાવાદ રસ્તા ઉપર ઉતરી આવ્યુ હતુ

Coronavirus in Gujarat curfew in Ahmedabad till 15th May 2020

અમદાવાદમાં ગઈકાલે પણ 25 લોકોના કોરોનાથી મોત થયા છે અને નવા 291 કેસ નોંધાયા છે ત્યારે હવે તંત્ર સફાળુ જાગ્યુ છે અને શાકભાજી , કરિયાણા સહિતની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. અમદાવાદમાં ખાલી દૂધ અને દવાઓ જ મળશે એ પણ અમુક નિશ્ચિત સમય માટે. જો કે તંત્રના આ નિર્ણયને કારણે લોકડાઉનનું શબ્દસહ: પાલન કરનારા પણ રોડ ઉપર ઉતરી આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ