જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલ દ્વારા પૈસા લૂંટવાના આક્ષેપ થઈ રહ્યો છે. કેશોદ કોવિડ હોસ્પિ. પર દર્દીના પરિજનોના આક્ષેપ છે.
જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલ દ્વારા પૈસા લૂંટવાના આક્ષેપ
કેશોદ કોવિડ હોસ્પિ. પર દર્દીના પરિજનોના આક્ષેપ
કોરોનાના નામે દર્દીઓ લૂંટવાનું હોસ્પિટલ પર આક્ષેપ
જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલ દ્વારા પૈસા લૂંટવાના આક્ષેપ થઈ રહ્યો છે. કેશોદ કોવિડ હોસ્પિ. પર દર્દીના પરિજનોના આક્ષેપ છે. કોરોનાના નામે દર્દીઓ લૂંટવાનું હોસ્પિટલ પર આક્ષેપ થીઈ રહ્યાં છે.
દર્દીને પેરાલીસીસ એટેક આવતા એડમિટ કરાયો હતો. કોરોના સંક્રમણનું કહી 24 કલાક હોસ્પિટલમાં રાખ્યો. એટલું જ નહીં દર્દીના પરિવારજનો પાસેથી 40 હજાર રૂપિયા વસૂલ્યા અને 24 કલાક બાદ પેરાલીસીસની અસર હોવાનું કહ્યું . પરિવારજનોએ 40 હજાર રૂપિયા પરત માંગતા હોબાળો થયો હતો.
સળગતા સવાલ
કોરોનાના નામે દર્દીઓને લૂંટવાનું કયાં સુધી?
પેરાલીસીસનો અટેક હતો તો કોરોનાનું સંક્રમણ છે એવું કેમ કહ્યું?
હોસ્પિટલે કોવિડ-19નો ટેસ્ટ કર્યો હતો?
હોસ્પિટલે રૂપિયા વસૂલવા બારોબાર દર્દીને દાખલ કરી દીધો?
પેરાલીસીસનો અટેક આવ્યો હતો તો એવુ કેમ કહ્યું કે પેરાલીસીસની અસર છે?
કોરોનાકાળમાં દર્દીઓને લૂંટતી ખાનગી હોસ્પિટલો પર લગામ લાગશે?