આક્ષેપ / વિજય નેહરાએ સરકારની પોલ ખોલી નાંખી એટલે બેસાડી દેવાયા? : કોંગી નેતાના પ્રહાર

coronavirus in Gujarat congress MLA Shailesh Parmar ask about AMC commissioner Vijay Nehra

ગુજરાતમાં હાલ કોરોનાને લઈને રૂપાણી સરકાર ઘેરાણી છે. વારંવાર કામગીરીમાં મંથર ગતિ દેખાઈ રહી છે. ત્યારે અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ સરકારને અવગણીને પણ અમુક જાહેરાતો અને કામ કર્યા હોવાને કારણે તેમને સાઈડલાઈન કરવાાં આવ્યા છે. ગુજરાતમાં રૂપાણી સરકાર સામે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં આટલી ખતરનાક સ્થિતિ છતાં કેમ ઢિલિ નીતિ અપનાવાઈ રહી છે તેવા પણ કોંગ્રેસ આક્ષેપ લગાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ