વિવાદ / કોરોના સંકટમાં સરકાર નિષ્ફળ, સિવિલમાં વ્યવસ્થાના અભાવે દર્દીના મૃત્યુ થાય છેઃ : શક્તિસિંહ ગોહિલ

coronavirus in Gujarat congress leader shaktisinh gohil protest guj. govt

કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર કોરોના સંકટમાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ લગાવ્યા છે એટલું જ નહીં પરંતુ ગુજરા સરકાર દ્વારા સંપૂર્મ બેદરકારી અને નિષ્કાળજી લેવાઈ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. બે દિવસ પહેલા હાઈકોર્ટમાં આ અંગે જાહેરહિતની અરજી થઈ હતી. કોરોના દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં ભોગવવી પડતી હાલાકીને લઈને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ