રાહતના સમાચાર / 20મી એપ્રિલથી વર્ગ-3 અને વર્ગ-4ના ત્રીજા ભાગના કર્મચારીને જ ફરજ પર બોલાવાશે: CMO

coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press curfew in Rajkot

CMO સચિવ અશ્વિનીકુમારે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, આજે મધ્યરાત્રીથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ક્ફર્યુ મુકવામાં આવશે. આ સાથે જ સરકારી કચેરીઓ સહિત અમુક કચેરીઓ 20 એપ્રિલ પછી કાર્યરત થઈ જશે. આ સિવાય પણ કેટલીક અગત્યની વિગતો આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ