સારા સમાચાર / ગુજરાત સરકારે આ કામ કરતા લોકોને આપી મંજૂરી, અનાજ વિતરણની પણ તારીખો જાહેર

coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press conference

25મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે વળી 25મી તારીખ પછી 35 હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. NSFA અંતર્ગત 66 લાખ પરિવારનોને ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ