રાહત / રાજકોટમાં આ વિસ્તારો સિવાય 14મેથી ઉદ્યોગો શરૂ કરી શકાશે, સરકારે લૉકડાઉન ખોલવાના પણ સંકેત આપ્યાં

coronavirus in Gujarat CMO Ashwini kumar said rajkot no more lockdown now

ગુજરાતમાં રાજકોટમાં નોકરી ધંધા શરૂ કરવામાં આવશે. રાજકોટ પહેલેથી જ ઓરેન્જ ઝોનમાં હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી ત્યાંથી એક પણ કેસ ન નોંધાતા હવે રાજકોટના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નોકરીધંધા પૂર્વવત કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે CMO સચિવે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ