મહામારી / 3જી મેના રોજ ગુજરાતમાં લોકડાઉન ખોલવું કે નહીં? CMએ બોલાવી મંત્રીઓની બેઠક

coronavirus in Gujarat cm rupani video conference with cabinet minister about lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લોકડાઉન ખોલતા જ મોકળુ મેદાન ન મળી જાય તેનું ધ્યાન રાખવું ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો બની ગયુ છે. હાલ આ મુદ્દે આજે મુખ્યમંત્રી પોતાના મંત્રી મંડળ સાથે ડિજિટલ માધ્યમથી કોન્ફરન્સ કરવાના છે. આ પહેલા પણ 26મી તારીખે રાજ્ય સરકારે છુટ આપ્યા બાદ અમદાવાદ અને સુરત મનપા કમિશનરે શહેરમાં દુકાનોને ખોલવા માટે છુટ ન આપતા ગુજરાત સરકારનું કમ્યુનિકેશનનું ભોપાળુ બહાર આવ્યુ હતુ જેને ટાળવા આ વખતે પહેલેથી જ સરકાર તમામ લોકોની રાય લઈને નિર્ણય લેવાના મૂળમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ