કોરોનાના ગુજરાતમાં પોઝિટિવ કેસ નોંધાતા સરકાર ચિંતામાં મુકાઈ છે. અને તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ઘરમાં રહેવાની અને પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે..તમામ લોકો જાતે જ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળે તો આ મહામારીને પહોચી વળવા તૈયાર છે. રાજયમાં બહારથી આવેલા NRI જ કોરોનાથી પ્રભાવિત થયા છે..આ ઉપરાંત રૂપાણીએ રવિવારે લોકોને જનતા કર્ફ્યુને સમર્થન આપવાની અપીલ કરી છે