ચિંતાજનક / સ્વયં શિસ્ત જ કોરોનાથી બચાવી શકે, કામ વગર ઘરની બહાર ન નીકળો: CM રૂપાણી

coronavirus in Gujarat CM Rupani said stay safe stay home

કોરોનાના ગુજરાતમાં પોઝિટિવ કેસ નોંધાતા સરકાર ચિંતામાં મુકાઈ છે. અને તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ઘરમાં રહેવાની અને પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે..તમામ લોકો જાતે જ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળે તો આ મહામારીને પહોચી વળવા તૈયાર છે. રાજયમાં બહારથી આવેલા NRI જ કોરોનાથી પ્રભાવિત થયા છે..આ ઉપરાંત રૂપાણીએ રવિવારે લોકોને જનતા કર્ફ્યુને સમર્થન આપવાની અપીલ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ