ચિંતાજનક / રાજકોટમાં CMના આગમન પહેલા માઠા સમાચાર: કોરોનાથી 7 લોકોના મોત

coronavirus in Gujarat cm rupani in rajkot 7 corona patient death reported today

રાજકોટમાં CMના આગમન પહેલા માઠા સમચાર સામે આવ્યા છે. કોરોનાથી રાજકોટમાં આજે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ