LOCKDOWN / CM રૂપાણીની મહત્વની જાહેરાત, 21 દિવસ સુધી મફતમાં ગરીબોને મળશે અનાજ

coronavirus in Gujarat CM Rupani 3.15 crore Gujarati free ration

ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકોએ જીવન જરૂરિયાની વસ્તુઓ માટે બહાર નીકળવાની જરૂર નથી. 60 લાખ પરિવારોને મફત અનાજ આપવામાં આવશે. એ સિવાય પણ ઘણી અગત્યની જાહેરાત કરી છે જાણો શું કરી જાહેરાત. મહત્વનું છે કે CMના આ નિર્ણયથી 60 લાખ પરિવાર અને સવા 3 કરોડ લોકોને લાભ મળશે. જાહેરાતમાં કહેવાયું હતું કે 3.5 કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે. હજુ પણ મહત્વના નિર્ણયો લેવાશે. જેમ જેમ નિર્ણય લેવાશે તેમ તેમ લોકોને જાણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ