ગાંધીનગરમાં મંત્રીઓ અને અધિકારીઓ જ કોરોનાની ગાઇડલાઇન ભૂલી ગયા છે. ગાંધીનગરમાં સેનેટાઈઝ ટનલ શોભાના ગાંઠિયા સમાન બની છે.
ગાંધીનગરમાં મંત્રીઓ અને અધિકારીઓ જ ભૂલી ગયા કોરોનાની ગાઇડલાઇન
સેનેટાઈઝ ટનલ બની શોભાના ગાંઠિયા સમાન
કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓએ ટનલમાંથી પસાર થવાનું ટાળ્યું
ગાંધીનગરમાં મંત્રીઓ અને અધિકારીઓ જ કોરોનાની ગાઇડલાઇન ભૂલી ગયા છે. ગાંધીનગરમાં સેનેટાઈઝ ટનલ શોભાના ગાંઠિયા સમાન બની છે. કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓએ ટનલમાંથી પસાર થવાનું ટાળ્યું હતું.
સેનેટાઈઝેશન કર્યા વગર સચિવાલયમાં પ્રવેશ કર્યો હતો. સેનેટાઈઝ ટનલ આધુનિક ટેક્નોલોજીથી બનાવાઈ છે. કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાએ જ સેનેટાઈઝ ટનલનો ઉપયોગ કર્યો હતો. સેનેટાઇઝ ટનલનો ઉપયોગ નહતો કરવો તો ખર્ચ કેમ કરો છો? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
સળગતા સવાલ
આ મંત્રીઓને કોણ સમજાવશે?
કેમ ભૂલી ગયા કોરોના ગાઇડલાઇન?
સેનેટાઇઝ ટનલમાં જવાનું પસંદ નથી?
ઓ સાહેબ, અહીંથી પસાર થવાનું હતું!
મંત્રીઓને સેનેટાઇઝ થવું ગમતું નથી?
અધિકારીઓ પણ ભૂલી ગયા આ ટનલ
તો સેનેટાઇઝ ટનલ શું કામ લગાવી?
ખર્ચાનો મતલબ શું?
આમ કાબૂમાં આવશે કોરોના?