રોગચાળો / ગુજરાતમાં કોરોનાથી નહીં પણ હાહાકાર મચાવનાર આ રોગથી 24 કલાકમાં 2 ના મોત, હજુ 2 પોઝિટવ

coronavirus in Gujarat but 2 dead in Gujarat in swine flu

ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ચોક્કસ વર્તાઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂથી બેના મોત થયા છે ત્યારે જામનગરમાં વધુ એક સ્વાઈન ફ્લૂનો પોઝેટીવ કેસ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ