મહામારી / જનતાનો સવાલ: ભાજપના નેતાને મહામારી બાકી મૂકશે? આ રેલીઓ અને સભાઓ પર કેમ રોક નહી!

 coronavirus in Gujarat bjp atmaram Parmar rally

ગુજરાતમાં કોરોના કેસ દિવાળી બાદ આશ્ચર્ય જનક રીતે વધી રહ્યા છે છેલ્લા 6 દિવસમાં કોરોનાના 6000થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા રેલીઓ અને કાર્યક્રમો યોજી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ