LOCKDOWN / ભાવનગરમાં તબલીગી જમાતમાં જનારા લોકો બન્યા કોરોના કેરિયર, આખા વિસ્તાર કરાયા ક્વોરોન્ટાઈન

coronavirus in Gujarat bhavnagar area quarantine tablighi jamaat corona carrier

ભાવનગરમાં તબલીગી સમાજમાં જઈને આવેલા લોકો કોરોનાના વાહક બન્યા છે જેને લીધે આખુ વિસ્તાર કોર્ડન કરીને ક્વોરોન્ટાઈન કરાયો છે ત્યારે લોકો સહકાર આપવાને બદલે પોલીસની બેરીકેટ તોડીને બહાર નીકળી રહ્યા છે. તબલીગી જમાતમાં જઈ આવ્યા પછી ભાવનગરમાં એક સાથે પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એકનું મોત પણ થઈ ગયુ હતુ. તેમ છતાં લોકો ક્વોરન્ટાઈન નથી થઈ રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ