કોરોના વાયરસ / દિલ્હી તબલીગી જમાત મામલે રેન્જ IGનો ખુલાસોઃ ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો ગયા હતા કાર્યક્રમમાં, જેમાંથી 1નું મોત

coronavirus in Gujarat bhavnagar 6 Gujarati go tablighi jamaat 1 death

ગુજરાતમાં કોરોનાવાયરસનો ભરડો વધુને વધુ ભીંસાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશનથી ફેલાયેલા કોરોના વાયરસના છેડા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી તબલીગી જમાતનું કનેક્શન બહાર આવ્યું છે. આ અંગે નાયાબ મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા પણ જાણકારી આપી ચુક્યા છે. મુખ્યમંત્રીને આ અંગે જાણ કરાઈ છે. 13 લોકો દિલ્હી આ ધાર્મિક સંમેલનમાં ભાગ લેવા ગયા હતા જેમાંથી એકનું કોરોનાથી મોત થઈ ચુક્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ