ઉત્સવ / દશામાંની મૂર્તિની આ અવદશા માટે કોણ જવાબદાર? મહામારીમાં પણ આ નાદાની કેમ?

coronavirus in Gujarat bharuch dashama murti visarjan in public pond

કોરોનાની મહામારીમાં ઉત્સવો ઉજવવાની રીતમાં પણ બદલાવ આવવો જરૂરી છે પણ તેમ છતાં લોકો કોરનાની આ મહામારીને જોઈએ તેવી ગંભીરતાથી નથી લઈ રહ્યો આવો જ ભરૂચનો કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકો દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ