Good News / કોરોના સંકટમાં ગુજરાત માટે સારા સમાચાર, 25 કેસ ધરાવતો જિલ્લો થયો કોરોનામુક્ત

coronavirus in Gujarat bharuch corona free now

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં વધુ એક જિલ્લામાં સારા સમાચાર આવ્યા છે, નોંધનીય છે કે, રાજ્યનો ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયો છે. અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 3 દર્દીઓ સાજા થતાં તેમનો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 2 લોકોના મોત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ