Coronavirus / વિજય નેહરાએ કહ્યું, અમદાવાદમાં 9 એપ્રિલથી સતત કેસો ઘટી રહ્યાં છે પરંતુ એવું માની લેવાની જરૂર નથી કે...

 coronavirus in Gujarat AMC Vijay Nehra said coronavirus positive case

ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં કોરોના સંકટ સામે લડવા માટેની તૈયારી અને ફરજિયાત માસ્ક સહિતની બાબતોની જાણકારી માટે આજે વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે શહેરની હાલની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને અમદાવાદીઓનો આભાર માન્યો હતો. અમદાવાદમાં ઘટી રહેલા કોનાના કેસ વિશે પણ રજૂઆત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતુ કે હજુ આપણે સતર્ક રહેવાની જરૂર છે. કેસોમાં ફરીથી ઉછાળો ન આવે એ માટે સાવચેતી રાખવી જ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ