અપીલ / તમે બહાર નીકળશો તો તમારો પરિવાર સુરક્ષિત નહીં રહે, માણસ બનો અને માણસ બચાવો

coronavirus in Gujarat AMC commissioner press conference about lock down

કોરોના વાઇરસ સામેની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ગુજરાતમાં લોકો લોકડાઉન નથી થઈ રહ્યા સરકારની વારંવાર અપીલ કરવા છતાંય ગુજરાતીઓ ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે VTVGujarati.comની અપીલ છે કે, તમે બહારથી કોરોનાનો ચેપ લઈને તમારા આખા પરિવારને મુસિબતમાં મૂકી શકો છો. એટલે જ લોકડાઉન રહો સેફ રહો. આ સંજોગોમાં જો તમે ઘરમાં છો તો જ સુરક્ષિત છો એવી ગંભીર તાકીદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ