GOOD NEWS / અમદાવાદને વુહાન બનતું અટકાવવા દિલ્હીથી બોલાવાયા સ્પેશ્યાલિસ્ટ, આરોગ્ય સચિવે કરી જાહેરાત

coronavirus in Gujarat AIIMS directors and three specialist come ahmedabad

ગુજરાતના આરોગ્ય સચિવે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, સીએમ રૂપાણીની અમિત શાહ સમક્ષ અપીલ બાદ ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ આજે રાત્રે અમદાવાદ આવશે.જેમાં એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે રાત્રે અમદાોમવાદ પહોંચશે. અમદાવાદને વુહાન બનતુ અટકાવવા કેન્દ્ર કામે લાગ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ