ક્ફર્યુ / અમદાવાદ, સુરત અને રાજકોટમાં આજથી કોરોના ક્ફર્યુ હટ્યો, લોકો રસ્તે નીકળી પડ્યા

coronavirus in Gujarat Ahmedabad Surat Rajkot curfew reles today

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ